Ram Mandir Live Streaming: શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ અપડેટસ, પ્રાણ પ્રતિષ્ઠાના પળેપળના સમાચાર મેળવો

Ram Mandir Live Streaming

Ram Mandir Live Streaming: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા શ્રી રામ મંદિર પહોંચ્યા છે. ટૂંક સમયમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે. સોનુ નિગમ અને અનુરાધા પોંડવાલે રામ ભજન ગાયું હતું. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ અપડેટસ: રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ એટલે કે આજે માત્ર ગણતરીના કલાકોમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે … Read more

Dhanteras 2023: ધનતેરસ લક્ષ્મીપૂજન મુહુર્ત અને પૂજનવિધિ, જાણો કઈ રીતે કરશો દેવી લક્ષ્મીને પ્રસન્ન

Dhanteras 2023

ધનતેરસ પર ધન વૃદ્ધિ યોગ, જાણો લક્ષ્મી-કુબેર, ભગવાન ધનવંતરીની પૂજાના મૂર્હુત. ધનતેરસ લક્ષ્મીપૂજન મુહુર્ત અને પૂજન વિધિ, જાણો કઈ રીતે કરશો દેવી લક્ષ્મીને પ્રસન્ન Dhanteras 2023 ધનતેરસનો તહેવાર કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. ધનતેરસ એટલે ધન અને વૈભવનો દિવસ. ધનતેરસ એટલે લક્ષ્મીજીનો દિવસ. આજના દિવસે ઘરે ઘરે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવતું … Read more

Dhanteras 2023 : સાવરણી કરશે માલામાલ, કંગાળને પણ બનાવે ધનપતિ, જાણો કઈ રીતે કરશો ધનતેરસ ના દિવસે ઉપયોગ

ધનતેરસ

શું તમે જાણો છો ધનતેરસ ના દિવસે શું ખરીદવું, ધનતેરસે બીજું કંઈ ખરીદો કે ના ખરીદો પણ સાવરણી-ઝાડુ જરૂર લઈ આવજો, જૂની ઝાડુ આ દિવસે ફેંકવી, દૂર થશે દરિદ્રતા. Dhanteras 2023 નતેરસ પર સુખ અને સૌભાગ્ય વધારવા માટે, તમારે બધી વસ્તુઓ સાથે સાવરણી શા માટે ખરીદવી જોઈએ અને તેનાથી સંબંધિત ચોક્કસ ઉપાયો શું છે એ … Read more

ધનતેરસ 2023 : ભગવાન કુબેરને અર્પણ કરો આ વસ્તુ, ઘરમાં ક્યારેય ધનની અછત સર્જાશે નહિ

ધનતેરસ 2023

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસ 2023 થી શરુ થાય છે. ધનતેરસના આ શુભ સમયે સોનું, ચાંદી અને આ 5 ખાસ વસ્તુઓ ખરીદો, દેવી લક્ષ્મી આખું વર્ષ રહેશે પ્રસન્ન. ધનતેરસ 2023 Dhanteras 2023: આ વર્ષના શુભ મુહૂર્તની વાત કરીએ તો ધનતેરસ પર પ્રીતિ યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગમાં ધનતેરસની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ … Read more

Karwa Chauth 2023 : કરવા ચૌથ પૂજા, મુહુર્ત અને ચાંદ નીકળવાનો સમય

Karwa Chauth 2023

હિંદુ ધર્મમાં કરવા ચૌથનું ખાસ મહત્વ છે. જાણો આજે કરવા ચૌથ 2023 (Karwa Chauth 2023)નું મુહૂર્ત, પૂજા વિધિ અને ચાંદ નિકળવાનો સાચો સમય. Karwa Chauth 2023 1 નવેમ્બર 2023 ના રોજ આજે કરવા ચૌથ છે, જેમાં આજે શુભ યોગ બની રહ્યો છે, હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે કરવા ચોથ પર ઘણા બધા શુભ યોગો બની … Read more

ચંદ્ર ગ્રહણ 2023 : આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળનો સમય

ચંદ્ર ગ્રહણ 2023

ચંદ્ર ગ્રહણ 2023 : આજે શરદ પૂર્ણિમાના દિવસે વર્ષનું છેલ્લું Chandra Grahan 2023 (ચંદ્રગ્રહણ 2023) લાગશે, જાણો આ સમયે શું કરવું યોગ્ય અને શું ન કરવું યોગ્ય રહેછે. ચંદ્ર ગ્રહણ 2023 Chandra Grahan 2023 : આજે શરદ પૂનમની રાત છે, આ વર્ષ ચંદ્ર ગ્રહણ મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં લાગી રહ્યું છે. આ ચંદ્રગ્રહણ આંશિક … Read more

શ્રાદ્ધ 2023 : 29 સપ્ટેમ્બરથી શરુ થશે શ્રાદ્ધ, જાણો આ દિવસોમાં થતું શ્રાદ્ધનું મહત્વ

શ્રાદ્ધ 2023

શ્રાદ્ધ 2023 : Pitru Paksha 2023 હવે પિતૃ પક્ષ 2023 (શ્રાદ્ધ 2023)ની 29 સપ્ટેમ્બરથી શરૂઆત થવા જઈ રહી છે, પૂર્વજોની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. તો ચાલો જાણીએ આ દિવસોમાં થતું શ્રાદ્ધનું મહત્વ. શ્રાદ્ધ 2023 પિતૃપક્ષમાં પૂર્વજોની પૂજાનું ઘણું મહત્વ છે ત્યારે આ પવિત્ર સમય દરમિયાન તમામ અતૃપ્ત આત્માઓ (પિતૃ)ના મોક્ષ માટે … Read more

Ganesh Chaturthi 2023 : ગણેશ ચતુર્થી 2023 મુહૂર્ત અને પૂજા વિધિ, જાણો સંપૂર્ણ માહિતી

ગણેશ ચતુર્થી 2023

ગણેશ ચતુર્થી 2023 મુહૂર્ત અને પૂજા વિધિ : Ganesh Chaturthi 2023 માં 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર બ્રહ્મ અને શુક્લ યોગનો અદ્ભુત સંયોગ. રવિ યોગમાં ગણેશ ચતુર્થી પરંતુ સવારથી લાગશે ભદ્રા, જાણો મુહૂર્ત અને પૂજા વિધિ. ગણેશ ચતુર્થી 2023 Ganesh Chaturthi 2023 : 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી છે અને ત્યારથી જ દસ દિવસીય … Read more

Raksha Bandhan 2023 Muhurat : રક્ષાબંધન 2023 ભદ્રાના કારણે મુહુર્તમાં અસમંજસ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહુર્ત

Raksha Bandhan 2023 Muhurat

Raksha Bandhan 2023 Muhurat : શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ભાઈ-બહેનનો આ તેહવાર એટલે રક્ષાબંધન, હિંદુ ધર્મમાં ભાઈ-બહેન માટે સૌથી પવિત્ર ગણાતો તહેવાર રક્ષાબંધન. Raksha Bandhan 2023 Muhurat રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. આ વર્ષે રક્ષાબંધનની તારીખ અને શુભ મુહુર્તને લઈને ઘણી મુંજવણ છે. આ સાથે આપણે આજે જાણીશું કે રાખડી બાંધવાનો … Read more

સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરથી આમંત્રણ રથનું પ્રસ્થાન

સાળંગપુર શતામૃત મહોત્સવ 2023

સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરથી આમંત્રણ રથનું પ્રસ્થાન, દાદાનો દિવ્ય રથ વાજતે-ગાજતે 2 રૂટમાં 33 જિલ્લામાં ફરશે. સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 વિશ્વ વિખ્યાત એવા સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતા આગામી 16 થી 22 નવેમ્બર 2023 સુધી ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુરધામ આમંત્રણ રથ આપણા દાદા આપણા … Read more

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો