Dhanteras 2023 : સાવરણી કરશે માલામાલ, કંગાળને પણ બનાવે ધનપતિ, જાણો કઈ રીતે કરશો ધનતેરસ ના દિવસે ઉપયોગ

ધનતેરસ

શું તમે જાણો છો ધનતેરસ ના દિવસે શું ખરીદવું, ધનતેરસે બીજું કંઈ ખરીદો કે ના ખરીદો પણ સાવરણી-ઝાડુ જરૂર લઈ આવજો, જૂની ઝાડુ આ દિવસે ફેંકવી, દૂર થશે દરિદ્રતા. Dhanteras 2023 નતેરસ પર સુખ અને સૌભાગ્ય વધારવા માટે, તમારે બધી વસ્તુઓ સાથે સાવરણી શા માટે ખરીદવી જોઈએ અને તેનાથી સંબંધિત ચોક્કસ ઉપાયો શું છે એ … Read more