સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરથી આમંત્રણ રથનું પ્રસ્થાન

સાળંગપુર શતામૃત મહોત્સવ 2023

સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરથી આમંત્રણ રથનું પ્રસ્થાન, દાદાનો દિવ્ય રથ વાજતે-ગાજતે 2 રૂટમાં 33 જિલ્લામાં ફરશે. સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 વિશ્વ વિખ્યાત એવા સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતા આગામી 16 થી 22 નવેમ્બર 2023 સુધી ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુરધામ આમંત્રણ રથ આપણા દાદા આપણા … Read more