Gujarat Rain Forecast : આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

ભારે વરસાદની ચેતવણી

Gujarat Rain Forecast : બંગાળીની ખાડીનું ડિપ ડિપ્રેશન ગુજરાતને અસર કરશે? પાંચ દિવસ કેવું રહેશે વરસાદ? ક્યાં પડશે ભારે વરસાદ? આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની આગાહી. Gujarat Rain Forecast હવામાન વિભાગ દ્રારા તાજેતરમાં આવેલા અપડેટ્સ મુજબ આગામી 2 દિવસ ગુજરાતમાં વરસાદનું ફરી આગમન થશે, ગુજરાત હવામાન વિભાગે આગામી 12 કલાક તથા 4 … Read more

વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

વરસાદની આગાહી

વરસાદની આગાહી : હવામાન વિભાગે રાજ્યમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે સામાન્ય અથવા તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી આ વર્ષે ગુજરાતના દરેક જિલ્લાઓમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો છે, જેના લીધે રાજ્યના દરેક ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ છે, જેના લીધે ઘણા ખરા ડેમ ઓવર … Read more

મેઘો મંડાયો : ગુજરાતના વિવિધ જીલ્લામાં વરસાદની આગાહી

વરસાદની આગાહી

મેઘો મંડાયો : હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વલસાડ સહિત રાજ્યના સાત જીલ્લામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમ્યાન ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ જુનાગઢ અને અમરેલીમાં ઘણા સ્થળોએ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 5 દિવસ સુધી … Read more

ગીરનાર પર્વત : વરસાદી માહોલમાં સર્જાયો નયનરમ્ય નજારો

ગીરનાર પર્વત

ગીરનાર પર્વત : 22 જુલાઈના રોજ જુનાગઢ જીલ્લામાં આભ ફાટ્યું હતું, જેના લીધે ગિરનાર પર્વત પરથી વહી રહ્યો છે વરસાદી પાણીનો ધોધ, સર્જાયો નયનરમ્ય નજારો. ગીરનાર પર્વત હાલ સૌરાષ્ટ્રમાં મેઘો મેહરબાન છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના જિલ્લાઓને અસર થવા પામી છે, એમાં પણ 22 જુલાઈના રોજ જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, છેલ્લા ચાર … Read more

જુનાગઢમાં જળબંબાકાર : જૂનાગઢમાં આભ ફાટ્યુ 3 કલાકમાં 16 ઇંચ વરસાદ

જુનાગઢમાં જળબંબાકાર

જુનાગઢમાં જળબંબાકાર : જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ, છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો વરસાદ, ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું.. જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ જુનાગઢમાં જળબંબાકાર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ત્રીજા રાઉન્ડમાં ધબડાટી બોલાવી છે એમાં … Read more

Gujarat Weather : 24 જુલાઈ સુધી આ જિલ્લાઓમાં આપી ભારે વરસાદની આગાહી

Gujarat Weather

Gujarat Weather : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 જુલાઈ સુધી વરસાદ હજી પણ આફત વરસાવી શકે છે, વિભાગ દ્વારા ભારે થી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. Gujarat Weather મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 જુલાઈના રોજ હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર જોવા મળી છે, … Read more

Gujarat Monsoon : અમદાવાદના ધંધુકામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ

Gujarat Monsoon

Gujarat Monsoon : હાલ ગુજરાતમાં મેઘરાજા મેહરબાન છે, જેમાં અમદાવાદના ધંધુકામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે ધંધુકામાં નોંધાયો હતો. ધંધુકામાં શુક્રવારે સવારથી જ મેઘરાજા મેહરબાન હતા, શનિવારે આંશિક રાહત … Read more

બીપરજોય વાવાઝોડુ : હેલ્પલાઇન નંબર લીસ્ટ

બીપરજોય વાવાઝોડુ

બીપરજોય વાવાઝોડુ : બીપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવી પાન જે તે જીલ્લામાંથી સહાય મેળવી શકાશે. બીપરજોય વાવાઝોડુ અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના ઉદ્યોગો માટે “સ્ટેટ કંટ્રોલ રૂમ” ની શરૂઆત કરાવી. સંભવિત અસર પામવાના જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, … Read more

બીપરજોય વાવાઝોડુ : આગામી પાંચ દિવસ જિલ્લાવાર આગાહી અને ચેતવણી જાણો અહીંથી

બીપરજોય વાવાઝોડુ

બીપરજોય વાવાઝોડુ : વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના કાંઠે, આગામી પાંચ દિવસ ભારે, અરબી સમુદ્રમાં વાવાઝોડુ “બીપરજોય” તેના બાંગ્લાભાષામાં અર્થ મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર માટે મોટી વિપત્તિ સાબિત થાય એમ છે, “બીપરજોય” વાવાઝોડુ દરિયામાં 900 કી.મી.નું અંતર કાપીને ટુંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં લેન્ડફોલ થવાની સંભાવના સેવાઈ રહી છે. બીપરજોય વાવાઝોડુ બીપરજોય વાવાઝોડાની અસર સોમવારથી શરુ … Read more

Cyclone Biparjoy : “બીપરજોય” વાવાઝોડા દરમ્યાન તકેદારીના વિવિધ પગલાંની જાણકારી

Cyclone Biparjoy

Cyclone Biparjoy : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘બિપરજોય’ વાવાઝોડાની સંભાવનાને પગલે જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમ્યાન અને વાવાઝોડા બાદ જરૂરી તકેદારીના વિવિધ પગલાંની જાણકારી. Cyclone Biparjoy બિપરજોય વાવાઝોડાને કારણે મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું, દરિયામાં ભારે કરંટ, ઉંચા મોજા ઉછળતાહોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ. બીપોરજોય વાવાઝોડુ લાઇવ સ્ટેટ્સ … Read more