Cyclone Biparjoy : “બીપરજોય” વાવાઝોડા દરમ્યાન તકેદારીના વિવિધ પગલાંની જાણકારી
Cyclone Biparjoy : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘બિપરજોય’ વાવાઝોડાની સંભાવનાને પગલે જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમ્યાન અને વાવાઝોડા બાદ જરૂરી તકેદારીના વિવિધ પગલાંની જાણકારી. Cyclone Biparjoy બિપરજોય વાવાઝોડાને કારણે મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું, દરિયામાં ભારે કરંટ, ઉંચા મોજા ઉછળતાહોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ. બીપોરજોય વાવાઝોડુ લાઇવ સ્ટેટ્સ … Read more