બીપરજોય વાવાઝોડુ : આગામી પાંચ દિવસ જિલ્લાવાર આગાહી અને ચેતવણી જાણો અહીંથી
બીપરજોય વાવાઝોડુ : વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના કાંઠે, આગામી પાંચ દિવસ ભારે, અરબી સમુદ્રમાં વાવાઝોડુ “બીપરજોય” તેના બાંગ્લાભાષામાં અર્થ મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર માટે મોટી વિપત્તિ સાબિત થાય એમ છે, “બીપરજોય” વાવાઝોડુ દરિયામાં 900 કી.મી.નું અંતર કાપીને ટુંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં લેન્ડફોલ થવાની સંભાવના સેવાઈ રહી છે. બીપરજોય વાવાઝોડુ બીપરજોય વાવાઝોડાની અસર સોમવારથી શરુ … Read more