PM SVAnidhi Yojana : કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના ધિરાણ મળશે

PM SVAnidhi Yojana

PM SVAnidhi Yojana : પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને રોજગાર માટે કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના અગ્રણી બેંક મારફતે ધિરાણ, યોજનાનો લાભ મેળવવા મહાનગરપાલિકા/નગરપાલિકાનો સંપર્ક કરો અથવા https://pmsvanidhi.mohua.gov.in વેબ પોર્ટલ દ્વારા લોન અરજી કરી શકાશે. PM SVAnidhi Yojana અહી આપને જણાવી દઈએ કે પીએમ સ્વનીધી યોજનાની તારીખ ડીસેમ્બર 2024 સુધી લંબાવામાં આવી છે, આ યોજનાનો … Read more

સરકારી સહાય : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સામચાર

સરકારી સહાય

સરકારી સહાય : વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સરકાર આપી રહી છે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા 20,000 ની સહાય. સરકારી સહાય રાજ્યના આદિજાતિ સ્નાતક વિદ્યાર્થીઓ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વર્ગ 1 -2 ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવા હેતુથી ગુજરાત સરકાર પરીક્ષાના કોચિંગ – તાલીમ સહાય … Read more

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 : ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 : આ યોજના અંતર્ગત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ. PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 PM Yasasvi Scholarship Scheme 2023 : નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ની સ્થાપના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વતંત્ર / સ્વાયત, આત્મનિર્ભર અને સ્વ-નિર્ભર પ્રીમિયર ટેસ્ટીંગ સંસ્થા તરીકે કરવામાં આવી છે, જેના દ્વારા … Read more

PM કિસાન 14માં હપ્તાની તારીખ થઇ જાહેર, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા

PM કિસાન 14માં હપ્તાની તારીખ

PM કિસાન 14માં હપ્તાની વિગત સરકારી વેબસાઈટ પર આપવામાં આવી છે, જેમાં 8 થી 9 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા. PM કિસાન PM કિસાન યોજના અંતર્ગત આજ સુધી 13 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઇ ચુક્યા છે, આપને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. PM … Read more

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રાયોગિક પ્રારંભ

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : શ્રમિકોને વિમાનો લાભ આપવા અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો દેશમાં પેહલીવાર નડિયાદમાં પ્રારંભ. અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની ‘અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના‘ ના પાયલોટ પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતેથી લોન્ચિંગ કર્યું. મુખ્યમંત્રીશ્રીએ આ … Read more

PMJAY યોજના અંતર્ગત 11 જુલાઈથી 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે

PMJAY યોજના

PMJAY યોજના : આયુષ્માન કાર્ડ ધારકો 11 જુલાઈથી 10 લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકશે. આ પેહલા રાજ્યના નાગરિકોને 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળતું હતું, જેની મર્યાદા હવેથી 10 લાખ રૂપિયા સુધીની રેહશે. PMJAY યોજના વિવિધ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત વિવિધ સારવાર માટે 5 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર હતી, હવેથી એટલે … Read more

માનવ ગરિમા યોજના 2023 : ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે

માનવ ગરિમા યોજના 2023

માનવ ગરિમા યોજના 2023 : નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી બ્લોક નં૪, બીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર. માનવ ગરીમા યોજના (વર્ષ ૨૦૨૩-૨૪) (બીજો પ્રયત્ન). નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ મુળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સાધનો / ટુલકીટસ પુરા પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે. જેમાં જુદા-જુદા ધંધાઓ … Read more

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : સાધન સહાયમાં શું મળી શકે? જાણો સંપૂર્ણ માહિતી

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કુત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુન:સ્થાપન થાય તે હેતુથી સાધનો આપવામાં આવે છે. દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 … Read more