માનવ ગરિમા યોજના 2023 : ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે

માનવ ગરિમા યોજના 2023

માનવ ગરિમા યોજના 2023 : નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી બ્લોક નં૪, બીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર. માનવ ગરીમા યોજના (વર્ષ ૨૦૨૩-૨૪) (બીજો પ્રયત્ન). નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ મુળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સાધનો / ટુલકીટસ પુરા પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે. જેમાં જુદા-જુદા ધંધાઓ … Read more