બીપોરજોય વાવાઝોડુ : 15મી જુને “બીપોરજોય ” વાવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતા

બીપોરજોય વાવાઝોડુ

બીપોરજોય વાવાઝોડુ : ‘બિપરજોય’ વાવાઝોડું હવે બની શકે છે અતિ પ્રચંડ, પોરબંદર થી 340 કિલોમીટર અને દ્વારકાથી 380 km દૂર છે વાવાઝોડું 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરવાની શક્યતા. પોરબંદર ,જામનગર, ઓખા સલાયા મુન્દ્રા, માંડવી અને જખો પોર્ટ ઉપર નવ નંબરનું અતિભય જનક સિગ્નલ. બીપોરજોય વાવાઝોડુ Biporjoy Cyclone : દેવભૂમિ દ્વારકામાં … Read more