Rath Yatra 2023 : રથયાત્રા 2023 – ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા

Rath Yatra 2023

Rath Yatra 2023 : રથયાત્રા 2023 – 20 જૂન 2023 અષાઢી બીજના રોજ અમદાવાદ ખાતે 146મી જગન્નાથ રથયાત્રા આરંભ થશે, જેની રીતરિવાજ મુજબ આજે ભગવાન જગન્નાથ નિજ મદિર પરત ફર્યા અને નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા. Rath Yatra 2023 નેત્રોત્સવ વિધિ કર્યાબાદ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશભરમાંથી આવેલા સાધુ સંતોના ભંડારાનું … Read more