પીએમ સૂર્યોદય યોજના: પીએમ સૂર્યોદય યોજના માટે કઈ રીતે એપ્લાય કરશો?

પીએમ સૂર્યોદય યોજના

પીએમ સૂર્યોદય યોજના: આ યોજનાનો ઉદ્દેશ્ય ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાનો છે. પીએમએ મોટી સંખ્યામાં રૂફટોપ સોલાર અપનાવવા માટે રહેણાંક વિસ્તારના ગ્રાહકોને એકત્રિત કરવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવાનો નિર્દેશ આપ્યો. પ્રધાનમંત્રીએ 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના” … Read more