ધંધુકા : ચાંપાનેરી પરિવાર દ્વારા શ્રી નવદુર્ગા ભવાની મહોત્સવ સંપન્ન

નવદુર્ગા ભવાની મહોત્સવ

ધંધુકા : ધંધુકામાં ચાંપાનેરી પરિવાર દ્વારા શ્રી ભવાની મંદિરે યોજાયેલ શ્રી નવદુર્ગા ભવાની મહોત્સવ સંપન્ન, 31 યુગલોએ આહુતિ આપી. જેની સંપૂર્ણ માહિતી ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા ગુજરાતીતકને આપવામાં આવી હતી. શ્રી નવદુર્ગા ભવાની મહોત્સવ સંપન્ન અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેના શ્રી નવદુર્ગા માતાજી મંદિર ખાતે ધંધુકાના સમસ્ત ચાંપાનેરી (સથવારા-દલવાડી) સમાજ દ્વારા ભવ્ય નવચંડી યજ્ઞાનું … Read more