આધારકાર્ડ : હવે ઘેર બેઠા આધાર કાર્ડ સુધારો ફ્રી માં

આધારકાર્ડ

આધારકાર્ડ : UIDAI દ્વારા આધારકાર્ડમાં ઓનલાઇન કોઈ પણ ચાર્જ વગર સુધારા કરવાની મર્યાદા ત્રણ મહિના વધારી 14 સપ્ટેમ્બર સુધીની કરવામાં આવી છે. જેના દ્વારા લોકો ઘેર બેઠા જ આધારકાર્ડમાં સુધારા કરી શકશે. આધારકાર્ડ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા લોકહિતમાં જાહેરાત કરવામાં આવીછે, કે હવે આધાર કાર્ડમાં સરનામું, નામ, નંબર બદલવા કરવા … Read more