વરસાદ ગયો નથી : અંબાલાલ પટેલે 15 ઓગષ્ટથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની કરી આગાહી

વરસાદ ગયો નથી

વરસાદ ગયો નથી : મઘા નક્ષત્રની શરૂઆતમાં વરસાદની શક્યતા રહેશે, આ વરસાદ કેટલાક વિસ્તારો માટે સારો પણ ગણી શકાય, કારણકે મઘા નક્ષત્રનું પાણી ખુબ જ સારું હોય છે, તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. વરસાદ ગયો નથી હવામાન ખાતા મુજબ રાજ્યમાં હાલ કોઈ વરસાદની સીસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં કોઈ શક્યતા નથી. હાલ … Read more