PM Vishwakarma Yojana 2024: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 15,000 સુધીની ટૂલકીટ સહાય

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ 17 સપ્ટેમ્બર 2023ના રોજ થયો હતો. આ યોજના અંતર્ગત 18 પ્રકારના પારંપરિક કારીગરો-શિલ્પકારોને રૂપિયા 15 હજાર સુધીની ટૂલકીટ સહાય આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 18 પ્રકારના પારંપરિક કારીગરો-શિલ્પકારોમાં 1) સુથાર, 2) નૌકા નિર્માતા, 3) અસ્ત્રકાર, 4) દરજી, 5) માળાકાર, 6) રાજમિસ્ત્રી, 7) સોની, 8) કુંભાર, 9) મોચી, 10) … Read more