Explained Earthquake Today : નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી હાહાકાર

Explained Earthquake Today

નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી તારાજી (Earthquake Today), 129થી વધુ લોકોના મોત, 155 લોકો ઘાયલ. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. Earthquake Today શુક્રવારે રાત્રે, નેપાળમાં રિક્ટર સ્કેલ પર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવતાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોના રહેવાસીઓએ આંચકા અનુભવ્યા અને ગભરાટમાં તેમના ઘરોમાંથી બહાર નીકળી ગયા. એક મહિનામાં આ ત્રીજી વખત હતું … Read more