એસિડિટી-ગેસની સમસ્યાથી કંટાળ્યા છો
સવારમાં જ મોઢામાં મૂકી દો આ વસ્તુ, નહીં થાય બળતરા
આયુર્વેદિક ઉપાયોથી આ સમસ્યાથી તમે હંમેશા માટે છૂટકારો મેળવી શકો છો.
એસિડિટીના 3 રામબાણ ઉપાય
કિશમિશને ખાલી પેટ ખાવ અને તેનું પાણી પી લો
રાતે સૂતા સમયે 1 ચમચી આમળા ચૂર્ણ લો અને તેને 1 ચમચી ગાયના ઘીમાં સારી રીતે મિક્સ કરો.
ધાણાનું પાણી પીવો
વધુ સ્ટોરી અહીંથી વાંચો